offers

Saturday, 14 December 2013

સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા,

પાંચિકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,

સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા,

કેવળ હસતી ગરીબી કે ગરક અડે નહી કસા,
નિજમાં નીજની મબલખ મસ્તી છતાં ઉલ્મની દસા,

ટેવે સહુને સરખા એને નહી અરી નહી સગલાં,
આજ કોઈને ફળીયે..... 
કાલ કોઈને અરણીએ જડે, 

પડે ન સહેજે ખુદનો દાગો એમ જગત ને અડે,
દુર્લભ એ દરવેશ જેના કાળ સાચવે પગલા,

પાંચીકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,
સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા.

પારેખ  સાહેબ  ની કવિતા 


No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...